Site icon News Continuous Bureau | Mumbai

‘અહિંસા પરમો ધર્મ: બકરી ઇદને દિને પ્રાણીઓની બલી ન આપવાની ‘PETA’ ની આજીજી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

3 જુલાઈ 2020

ભારતની સંસ્કૃતિ મા જીવદયાનો મહિમા ગવાયો છે. કોઈ પણ જાતની અહીંસાને સ્થાન નથી. એક મહિના બાદ બકરી ઇદના પ્રસંગે, મુસ્લિમો ઇબ્રાહિમના બલિદાનને યાદ કરી પ્રાચીન કાળથી પ્રાણીઓની બલી ચઢાવતા આવ્યાં છે. જો કે, પ્રાણીઓના આ ધાર્મિક બલિદાન પર ઘણીવાર સવાલ ઉઠાવવામાં આવે છે, ઘણાં આ પરંપરાને અંધશ્રદ્ધા અને ક્રૂરતાનું પ્રતીક માને છે. 

આ વરસે, બકરી ઈદના એક મહિના પહેલા, પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પીટા) ભારત દ્વારા 'બકરાની બલિ નહીં ચઢાવવાનું અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. લખનૌમાં ઘણા સ્થળોએ, પેટાએ પોસ્ટર લગાવ્યા છે કે "હું એક જીવ છું, મટન નહીં. મારા અંદરના વ્યક્તિગત જુઓ. વેગન બનો".. મોટેભાગે આ તહેવાર દરમિયાન, પ્રાણીઓને ભારે ભીડવાળી ટ્રકોમાં ઘૂસાડવામાં આવે છે જેના કારણે ગૂંગળામણ અને હાડકાં તૂટી જાય છે. બલિના સ્થળે કૂચ કરતી વખતે તેમને ઘસેડવા માં અને મારવામાં આવે છે, અને અન્ય પ્રાણીઓની સામે જ બુઠ્ઠી છરીઓથી, બકરાને હલાલ કરી હત્યા કરવામાં આવે છે.

પેટા ઇન્ડિયાના કાનૂની સહયોગીનું કહેવી છે કે "બધા ધર્મો કરુણા માટે હાકલ કરે છે, અને કોઈ પણ ધર્મમાં માંસ ખાવાની જરૂર નથી.

હું સુપ્રીમ કોર્ટે પહેલેથી જ ચુકાદો આપ્યો છે કે ફક્ત સત્તાવાર રીતે લાઇસન્સ ધરાવતાં કતલખાનામાં જ પ્રાણીઓની કતલ કરી શકાય છે.

ઇસ્લામના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંના એક, ઇદ-અલ-અધાહ, મક્કાની વાર્ષિક યાત્રાધામ-હજની સમાપ્તિ પછી થાય છે, આ દીને અલ્લાહના આદેશ માટે ,પોતાના પ્રિય પુત્રની કુરબાની દેવાની ઇબ્રાહિમએ બતાવેલી તૈયારીની યાદમાં માનવવામાં આવે છે. આ વર્ષે, બકરી ઈ3 31 જુલાઈ અથવા 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/31FT7eA 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version