Site icon

એશ્વર્યા-આરાધ્યા બચ્ચન કોરોનાને માત આપી પરત ઘરે ફર્યા… જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 જુલાઈ 2020

બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાના કોરોનાની સારવાર બાદ નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ વાતની પુષ્ટિ તેમના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચને એક ટ્વીટમાં કરી હતી. અભિષેકે ટ્વિટ કર્યું કે "તમારી બધી પ્રાર્થનાઓ બદલ આભાર. અમે આ માટે હંમેશાં આભારી રહીશું. એશ્વર્યા અને આરાધ્યાની કોરોના રિપોર્ટ નૅગેટિવ આવી છે અને બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે હવે ઘરે રોકાશે. હું અને મારા પિતા હજી પણ તબીબી કર્મચારીઓની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રહીશું. "

ઉલ્લેખનીય છે કે, ગત 12 જુલાઈએ અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર પહેલા આવ્યા હતા, જેના પછી તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પછી સમગ્ર બચ્ચન પરિવારની કોરોના તપાસ કરવામાં આવી હતી જેમાં જયા બચ્ચન સિવાય અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અભિષેકને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ  એશ્વર્યા અને આરાધ્યાને અગાઉ હોમ ક્વૉરૅન્ટિનમાં રાખવામાં આવ્યા હતા પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને તેઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Son Papadi: સોન પાપડીનો રહસ્યમય ઇતિહાસ: દિવાળી પર આપવામાં આવતી આ ખાસ મીઠાઈની શોધ કોણે અને ક્યારે કરી હતી?
Green Crackers: દિવાળી પહેલા દિલ્હીને સુપ્રીમ કોર્ટની ભેટ, જાણો ગ્રીન ફટાકડા ને મંજૂરી આપવા પાછળનું કારણ
Re-feeding Syndrome: બંધકો મુક્ત થયા પણ ખતરો ટળ્યો નહીં!’રી-ફીડિંગ સિન્ડ્રોમ’થી બચાવવા માટે બંધકોની સારવારમાં કેમ સાવધાની?
Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Exit mobile version