Site icon News Continuous Bureau | Mumbai

ભ્રષ્ટાચારથી કંટાળેલા છો? હવે પોલીસ કચેરીના ધક્કા નહીં ખાવા પડે, એન્ટી કરપ્શન બ્યુરો તમારા ઘર સુધી આવશે; જાણો નવી યોજના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

પોલીસના રેઢિયાળ કારભારને કારણે મોટા ભાગની ભ્રષ્ટાચારની ફરિયાદ પોલીસના ચોપડા સુધી પહોંચતી જ નથી. જોકે હવે પોલીસે જ ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે કમર કસી છે. એન્ટી કરપ્શન બ્યુરો હવે પોતાની જાતને અપડેટ કરી રહ્યું છે. બહુ જલદી હવે એન્ટી કરપ્શન બ્યુરો ફરિયાદીના ઘરે જઈને ફરિયાદ નોંધવાનું કામ કરવાની છે. એ માટે તેઓએ તમારા ઘરેઆ યોજના અમલમાં મૂકી છે. હાલ આ યોજનાને કોંકણના રત્નાગિરિમાં અમલમાં મૂકવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીના કહેવા મુજબ ફરિયાદીના ઘરે ફરિયાદ નોંધવા જવાથી ફરિયાદીને થતી ખોટી ભાગાદોડથી છુટકારો મળશે. જવાબ નોંધવામાં અને દસ્તાવેજોમાં સમય બચશે. ફરિયાદીનો સમય અને પૈસા બંને બચી જશે. વ્હોટ્સઍપથી પણ ફરિયાદ કરી શકાશે.

આઇ.આઇ.ટી. પાસ કર્યા પછી બન્યા નેતા : જાણો એવા પાંચ સફળ નેતા વિશે જેમણે પોતાની તકદીર પોતે બનાવી

બહુ જલદી આ યોજનાને  રાજ્યના અન્ય જિલ્લામાં પણ અમલમાં મૂકવા બાબતે સરકાર વિચાર કરી રહી હોવાનું કહેવાય છે.

Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version