Site icon

અંબાણી ધમકી કેસમાં કેન્દ્ર સરકાર ની મોટી કાર્યવાહી, હવે મનસુખ હિરેન હત્યાકાંડની તપાસ આ એજન્સી કરશે.

મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી કારના માલિક મનસુખ હિરેનની મોતની તપાસ પણ એનઆઈએ સંભાળી લીધી છે.

હિરેનની હત્યા થઈ છે કે તેણે આપઘાત કર્યો છે, આનું રહસ્ય શોધી કાઢવા માટે હવે એનએઆઈએ જોર લગાવશે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય ગૃહમંત્રાલયે મનસુખ હિરેનના શંકાસ્પદ મોત કેસની તપાસ એનઆઈએને હવાલે કરી દીધી છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version