Site icon

ન્યુઝ કંટીન્યુઝ એક્સક્લૂઝીવ : શું નંબર લાગ્યા પછી પણ તમે વેક્સિન લેવા નથી જતા? તો તમારી લાપરવાહીને કારણે આ ભ્રષ્ટાચાર થાય છે….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

અનેક લોકો એવા છે જેઓ વેક્સિન નો સ્લોટ બુક થઈ ગયા બાદ વેક્સિન લેવા નથી જઈ શકતા. આવા લોકોની વેક્સીન નું શું થાય છે? આનો જવાબ છે ભ્રષ્ટાચાર થાય છે. વાત એમ છે કે આજની તારીખમાં ઓનલાઇન બુકિંગ કર્યા સિવાય વેક્સિન મળતી નથી. એકવાર બુકિંગ થઇ ગયા બાદ લોકો તે બુકિંગને રદ કરી શકતા નથી. જોકે તેને રીશેડ્યુલ કરી શકાય છે.

હવે જે લોકો સેન્ટર પર જઇ શકતા નથી તેમના હિસ્સા ની વેક્સિન પડી રહે છે. આ વેક્સિન નો 'વહીવટ' શક્ય છે. કારણ કે સેન્ટર પર મોજુદ વ્યક્તિ ગમે તે વ્યક્તિને વેક્સિન આપીને તમારા નામ પર ક્લિક કરી શકે છે.

સવાર સવારમાં સારા સમાચાર : મુંબઈમાં કોરોના કાબૂમાં આવી ગયો.

હાલમાં જ મુલુંડમાં પણ આવો એક કિસ્સો જોવા મળ્યો છે. જે હેઠળ એક વ્યક્તિએ વેક્સિન માટે સમય લીધો પરંતુ તે ત્યાં પહોંચી નહીં. સાંજ પડે તેને મેસેજ આવ્યો અને તેણે વેક્સિન લીધું છે તેવું સર્ટિફિકેટ પણ તેને મળી ગયું. સવાલ એ છે કે તેણે વેક્સિન ન લીધું તો બીજા કયા વ્યક્તિએ લઈ લીધું? 

આમ વેક્સિન સેન્ટર પર 'ધંધા' ચાલુ છે.

Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Exit mobile version