Site icon

અનેક રાજ્યોમાં FIR થતા યોગ ગુરુ બાબા રામદેવે ખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, કરી આ માંગ

એલોપથી અને આયુર્વેદની લડાઈમાં બાબા રામદેવ મુસીબત માં જોવા મળી રહ્યા છે. 

એલોપેથી અંગેના નિવેદન બાદ યોગ ગુરુ બાબા રામદેવ દેશના જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. 

Join Our WhatsApp Community

બાબા રામદેવે પોતાની આ અરજીમાં એલોપેથી અંગે કથિત ટિપ્પણી બાદ બિહાર અને ઝારખંડમાં નોંધાયેલી FIR પર રોક લગાવવા અને તેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે એલોપેથી વિરુદ્ધ રામદેવના નિવેદન પર ડોક્ટરોએ ઘણા સ્થળોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ઘણા રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 

મોંઘવારીમાં રાહત, સસ્તા દરે મળશે ભાડાં પર ટૂ-વ્હીલર ટૅક્સી સેવા; જાણો વિગત

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version