Site icon News Continuous Bureau | Mumbai

અનેક રાજ્યોમાં FIR થતા યોગ ગુરુ બાબા રામદેવે ખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, કરી આ માંગ

એલોપથી અને આયુર્વેદની લડાઈમાં બાબા રામદેવ મુસીબત માં જોવા મળી રહ્યા છે. 

એલોપેથી અંગેના નિવેદન બાદ યોગ ગુરુ બાબા રામદેવ દેશના જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. 

Join Our WhatsApp Channel

બાબા રામદેવે પોતાની આ અરજીમાં એલોપેથી અંગે કથિત ટિપ્પણી બાદ બિહાર અને ઝારખંડમાં નોંધાયેલી FIR પર રોક લગાવવા અને તેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે એલોપેથી વિરુદ્ધ રામદેવના નિવેદન પર ડોક્ટરોએ ઘણા સ્થળોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ઘણા રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 

મોંઘવારીમાં રાહત, સસ્તા દરે મળશે ભાડાં પર ટૂ-વ્હીલર ટૅક્સી સેવા; જાણો વિગત

Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Exit mobile version