Site icon

જો તમે પણ પિત્ઝા પર ભરપૂર ઓરેગાનો નાખતા હોવ તો ચેતી જજો; આ આદત તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

પિત્ઝાના રસિયાઓ તેના પર ભરપૂર ઓરેગાનો નાખી પિત્ઝાનો સ્વાદ વધારી પિત્ઝાની જાફત ઉડાવતા હોય છે. એકંદરે એવું મનાય છે કે ઓરેગાનો સ્વાથ્ય માટે સારું છે, પરંતુ તેના વધુ પડતા ઉપયોગથી આડઅસર પણ થઈ શકે છે.

ઓરેગાનોના વધુ પડતા સેવનથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. ઓરેગાનોનું સેવન લાંબા સમય સુધી કરવાથી સ્કીન એલર્જી પણ જઈ શકે છે. તેમાં સ્કીન પર બળતરા, ખંજવાળ જેવી સમસ્યા થાય છે. સતત ઓરેગાનોના સેવનથી પેટ પર પણ એની ખરાબ અસર થાય છે. પેટમાં બળતરા, અપચો, ગૅસ, કબજિયાત અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન બ્લીડિંગમાં તકલીફ થવાથી મિસકેરેજની શક્યતા પણ વધી શકે છે.

લૉકડાઉનને કારણે આ પિતાએ બાળકની ઔષધી માટે ૩૦૦ કિલોમીટર સાઇકલ પર પ્રવાસ કર્યો; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ઓરેગાનોમાં અનેક પ્રકારના હર્બ્સ હોય છે, જે પિત્ઝાના ટેસ્ટ અને ફ્લેવરમાં વધારો કરે છે. એથી લોકો પિત્ઝા પર મનભરીને ઓરેગાનો નાખે છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version