Site icon News Continuous Bureau | Mumbai

જો તમે પણ પિત્ઝા પર ભરપૂર ઓરેગાનો નાખતા હોવ તો ચેતી જજો; આ આદત તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

પિત્ઝાના રસિયાઓ તેના પર ભરપૂર ઓરેગાનો નાખી પિત્ઝાનો સ્વાદ વધારી પિત્ઝાની જાફત ઉડાવતા હોય છે. એકંદરે એવું મનાય છે કે ઓરેગાનો સ્વાથ્ય માટે સારું છે, પરંતુ તેના વધુ પડતા ઉપયોગથી આડઅસર પણ થઈ શકે છે.

ઓરેગાનોના વધુ પડતા સેવનથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. ઓરેગાનોનું સેવન લાંબા સમય સુધી કરવાથી સ્કીન એલર્જી પણ જઈ શકે છે. તેમાં સ્કીન પર બળતરા, ખંજવાળ જેવી સમસ્યા થાય છે. સતત ઓરેગાનોના સેવનથી પેટ પર પણ એની ખરાબ અસર થાય છે. પેટમાં બળતરા, અપચો, ગૅસ, કબજિયાત અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન બ્લીડિંગમાં તકલીફ થવાથી મિસકેરેજની શક્યતા પણ વધી શકે છે.

લૉકડાઉનને કારણે આ પિતાએ બાળકની ઔષધી માટે ૩૦૦ કિલોમીટર સાઇકલ પર પ્રવાસ કર્યો; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ઓરેગાનોમાં અનેક પ્રકારના હર્બ્સ હોય છે, જે પિત્ઝાના ટેસ્ટ અને ફ્લેવરમાં વધારો કરે છે. એથી લોકો પિત્ઝા પર મનભરીને ઓરેગાનો નાખે છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version