Site icon

સ્વાસ્થ્ય જાણકારી- લીમડાની છાલમાં છુપાયેલા છે ઘણા ઔષધીય ગુણ-જાણો તેના સ્વાસ્થ્ય લાભ વિશે 

News Continuous Bureau | Mumbai

લીમડાનો(Neem) ઉપયોગ આયુર્વેદિક દવા(Ayurvedic medicine) તરીકે થાય છે. લીમડાના પાન(Neem leaves) અને છાલ ઔષધીય ગુણોથી(medicinal properties) ભરપૂર છે. લીમડાના પાનથી લઈને છાલ સુધી અનેક રોગોની સારવારમાં ઉપયોગ થાય છે. લીમડાની છાલનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ(Health benefits) થાય છે. લીમડાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ(Antioxidant), એન્ટીફંગલ(Antifungal) અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો(Anti-bacterial properties) પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે, તે ત્વચાથી લઈને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ લીમડાની છાલનું સેવન કરવાથી સ્વાસ્થ્ય અને ત્વચાને થતા ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Community

મેલેરિયામાં ફાયદાકારક( Malaria)

મેલેરિયાથી પીડિત વ્યક્તિ માટે લીમડાની છાલનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાની છાલ મેલેરિયાની સમસ્યામાં રાહત મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે તમે લીમડાની છાલને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવો, પછી આ ઉકાળો પીવો. તેનાથી તમને રાહત મળશે.

આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો માટે મહત્વના સમાચાર- તમામ જુના વાહનોની બદલવી પડશે નંબર પ્લેટ- જાણો શું છે સરકારની યોજના

ત્વચા માટે ફાયદાકારક(Skin)

ત્વચા માટે લીમડાની છાલનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. આ સાથે તે ત્વચા પર ઉંમરની અસર ઘટાડવામાં, પિમ્પલ્સ, ખીલ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે લીમડાની છાલની પેસ્ટ બનાવીને લગાવો.

પીઠની ખંજવાળ દૂર કરવામાં ફાયદાકારક છે(Itchy back)

પીઠની ખંજવાળ દૂર કરવા માટે લીમડાની છાલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાની છાલમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે પીઠમાં ખંજવાળની ​​સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે લીમડાની છાલને પાણીમાં ઉકાળો, પછી તેના પાણીનો ઉપયોગ કરો

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version