Site icon

 નીતા અંબાણી પ્રોફેસર નહીં બને. રિલાયન્સ ગ્રુપે કરી સ્પષ્ટતા…

નીતા અંબાણી બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રોફેસર બનાવવાના છે. એ અહેવાલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ નકાર્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું કે બીએચયુ તરફથી નીતા અંબાણીને કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.

Join Our WhatsApp Community

અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણીના વિઝીટીંગ પ્રોફેસર બનવા ના સમાચાર નો વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version