Site icon News Continuous Bureau | Mumbai

 નીતા અંબાણી પ્રોફેસર નહીં બને. રિલાયન્સ ગ્રુપે કરી સ્પષ્ટતા…

નીતા અંબાણી બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રોફેસર બનાવવાના છે. એ અહેવાલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ નકાર્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું કે બીએચયુ તરફથી નીતા અંબાણીને કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.

Join Our WhatsApp Channel

અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણીના વિઝીટીંગ પ્રોફેસર બનવા ના સમાચાર નો વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.

Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Exit mobile version