Site icon

2021ના ​ઉનાળા પહેલાં કોવિડ -19 રસી બજારમાં આવવી શક્ય નથી .. વાંચો નિષ્ણાતોની રાય શું છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 ઓક્ટોબર 2020

ભારતના અને વિશ્વનાં લોકો આતુરતાપૂર્વક કોરોનાની રસીની રાહ જોઈ રહયાં છે..પરંતું જૂન 2020 ના અંતમાં રસીકરણમાં કાર્યરત 28 નિષ્ણાતોનો એક સર્વે હાથ ધરાયો હતો. જેમાં જાણવાં મળ્યું છે કે આગામી 2021ના ઉનાળા સુધી કોરોનાની વેકસીન બજારમાં આવી શકે એમ નથી. જે લોકો એ આ સર્વેમાં ભાગ લીધો હતો તેઓ મોટે ભાગે કેનેડિયન અથવા અમેરિકન શિક્ષણવિદો હતા, જેઓ પોતાના ક્ષેત્રમાં કામ કરવાનો સરેરાશ 25 વર્ષનો અનુભવ ધરાવતા હતા. "અમે જે નિષ્ણાતોનો સર્વે કર્યો છે તે માને છે કે ત્યાં સુધીમાં રસી 'મંજૂરી' પછી 'સલામતી ચેતવણી'નું લેબલ મેળવશે તેવી સંભાવના છે. યુ.એસ. માં કાર્નેગી મેલોન યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર સ્ટીફન બ્રૂમલે જણાવ્યું હતું કે, "અમારા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે નિષ્ણાતો મોટા ભાગે સાર્સ-કો -2 રસી માટેની સમયરેખાને લઈ કોઈ ઉતાવળ કરવા માંગતા નથી." 

આમ કોરોનાની મહામારી થી રસી ના આવે ત્યાં સુધી ઝૂઝવું પડશે..

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version