Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! 1લી જુલાઈથી આ એક્સપ્રેસ હવે દરરોજ દોડશે, પ્રવાસીઓની માંગ વધતા મધ્ય રેલવેએ લીધો નિર્ણય ; જાણો વિગતે   

01221 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી હઝરત નિઝામુદ્દીન વિશેષ રાજધાની એક્સપ્રેસ હવે ગુરુવાર ગુરુવાર પહેલી જુલાઈથી આગામી આદેશ સુધી દરરોજ દોડાવાશે.

પ્રવાસીઓની માંગ વધતા ગિરદી ટાળવા માટે વિશેષ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય મધ્ય રેલવે દ્વારા લેવાયો છે

Join Our WhatsApp Community

હાલ આ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડે છે. જોકે હવે ભારતીય રેલવે પ્રવાસીઓની માંગ પ્રમાણે ટ્રેનોની સંખ્યા વધારી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના પગલે રેલવેમાં માત્ર કન્ફોર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને ૪ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી અપાઈ છે. 

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે આ તારીખથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર, સાંસદોએ લેવા પડશે વેક્સિનના બંને ડોઝ ; જાણો વિગતે

Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version