Site icon

બ્રહ્માકુમારીના રાજયોગિની જાનકી દાદીનું 104 વર્ષ ની વયે નિધન, PM મોદીએ શોક વ્યકત કર્યો

આધ્યાત્મિક સંગઠન બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા અને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસડર રાજયોગિની જાનકી દાદીનું નિધન થયુ છે.

તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા. તેઓ 104 વર્ષના હતા.

Join Our WhatsApp Community

રાજયોગિની દાદી જાનકીના નિધન પર પીએમ મોદીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version