Site icon News Continuous Bureau | Mumbai

ડેરાપ્રમુખ રામ રહીમને મળ્યા પેરોલ, જેલમાંથી બહાર આવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

ડેરાના પ્રમુખ રામ રહીમને આખરે પેરોલ મળી ગયા છે. આ પેરોલ માટે તેમણે સ્થાનિક અદાલતોમાં વારંવાર પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેઓ સફળ રહ્યા નહોતા. હવે આખરે તેમને પેરોલ મળી ગયા છે. જોકે આ પેરોલ માત્ર ૪૮ કલાક માટે જ મળ્યા છે. હાલ રામ રહીમ ગુરુગ્રામમાં મનેસર પાસે એક ફાર્મ હાઉસમાં છે. તેમની માતાનો અત્યારે ઇલાજ ચાલી રહ્યો છે અને તે મેદાંતા હૉસ્પિટલમાં ભરતી છે.

ઉલ્લેખનીય છે કે રામ રહીમને યૌનશોષણ મામલામાં જેલની સજા થઈ છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version