Site icon

 આ ગામમાં જે વ્યક્તિ કોરોના નો ભંગ કરશે, તેના ઘરે ગધેડા મોકલવામાં આવશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

8 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

લોકોના નિયમનું પાલન કરે તે માટે સરકાર તેમજ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક લોકો એવા છે જે સરકારી નિયમો પાલન નથી રહ્યા. આવા સમયે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના સરપંચે એક વિચિત્ર નિર્ણય લીધો છે.

અત્યારે દરેક ઘરની બહાર ઢોલ નગારા વગાડીને કોરોના વિશે જાણકારી આપવામાં આવી રહી છે. હવે આવનાર દિવસ દરમિયાન જે કોઈ કોરોના નિયમનું પાલન નહીં કરે તેના ઘરે ગધેડા મોકલવામાં આવશે. જેથી તે વ્યક્તિને પોતાની ભૂલનું ભાન થાય.

કોરોનાને કારણે ગુજરાતમાં ભયાનક પરિસ્થિતિ, લોકો ઝાડ નીચે સારવાર લઇ રહ્યા છે. જુઓ ફોટા અને વિડિયો.

આમ ગામમાં દેશી પદ્ધતિથી લોકોની શાન ઠેકાણે લાવવાનો ચાલુ છે.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version