Site icon

 આ ગામમાં જે વ્યક્તિ કોરોના નો ભંગ કરશે, તેના ઘરે ગધેડા મોકલવામાં આવશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

8 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

લોકોના નિયમનું પાલન કરે તે માટે સરકાર તેમજ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક લોકો એવા છે જે સરકારી નિયમો પાલન નથી રહ્યા. આવા સમયે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના સરપંચે એક વિચિત્ર નિર્ણય લીધો છે.

અત્યારે દરેક ઘરની બહાર ઢોલ નગારા વગાડીને કોરોના વિશે જાણકારી આપવામાં આવી રહી છે. હવે આવનાર દિવસ દરમિયાન જે કોઈ કોરોના નિયમનું પાલન નહીં કરે તેના ઘરે ગધેડા મોકલવામાં આવશે. જેથી તે વ્યક્તિને પોતાની ભૂલનું ભાન થાય.

કોરોનાને કારણે ગુજરાતમાં ભયાનક પરિસ્થિતિ, લોકો ઝાડ નીચે સારવાર લઇ રહ્યા છે. જુઓ ફોટા અને વિડિયો.

આમ ગામમાં દેશી પદ્ધતિથી લોકોની શાન ઠેકાણે લાવવાનો ચાલુ છે.

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version