Site icon News Continuous Bureau | Mumbai

 આ ગામમાં જે વ્યક્તિ કોરોના નો ભંગ કરશે, તેના ઘરે ગધેડા મોકલવામાં આવશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

8 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

લોકોના નિયમનું પાલન કરે તે માટે સરકાર તેમજ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક લોકો એવા છે જે સરકારી નિયમો પાલન નથી રહ્યા. આવા સમયે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના સરપંચે એક વિચિત્ર નિર્ણય લીધો છે.

અત્યારે દરેક ઘરની બહાર ઢોલ નગારા વગાડીને કોરોના વિશે જાણકારી આપવામાં આવી રહી છે. હવે આવનાર દિવસ દરમિયાન જે કોઈ કોરોના નિયમનું પાલન નહીં કરે તેના ઘરે ગધેડા મોકલવામાં આવશે. જેથી તે વ્યક્તિને પોતાની ભૂલનું ભાન થાય.

કોરોનાને કારણે ગુજરાતમાં ભયાનક પરિસ્થિતિ, લોકો ઝાડ નીચે સારવાર લઇ રહ્યા છે. જુઓ ફોટા અને વિડિયો.

આમ ગામમાં દેશી પદ્ધતિથી લોકોની શાન ઠેકાણે લાવવાનો ચાલુ છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version