Site icon News Continuous Bureau | Mumbai

શું ભારત ખરેખર વિકસિત થઈ રહ્યો છે? છેલ્લા પાંચ વર્ષમાં આટલા હજાર લોકોને હાથીઓએ મારી નાખ્યાં. જાણો ચોંકાવનારી વિગત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 ફેબ્રુઆરી 2021

સંસદમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ 2016 થી 2020 ની વચ્ચે આશરે 2729 લોકોના મૃત્યુ હાથી ને કારણે થયા છે.

દેશના અલગ-અલગ વિસ્તારમાં થયેલી ઘટનાઓમાં હાથીઓએ લોકોને કચડી ને માર્યા છે. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં થયેલા વાઘના હુમલામાં આશરે ૨૦૦ લોકોના મૃત્યુ થયા છે. 

 

આમ ભારતમાં દૈનિક બે લોકો હાથીના હુમલામાં માર્યા જાય છે.

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version