Site icon News Continuous Bureau | Mumbai

શું ભારત ખરેખર વિકસિત થઈ રહ્યો છે? છેલ્લા પાંચ વર્ષમાં આટલા હજાર લોકોને હાથીઓએ મારી નાખ્યાં. જાણો ચોંકાવનારી વિગત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 ફેબ્રુઆરી 2021

સંસદમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ 2016 થી 2020 ની વચ્ચે આશરે 2729 લોકોના મૃત્યુ હાથી ને કારણે થયા છે.

દેશના અલગ-અલગ વિસ્તારમાં થયેલી ઘટનાઓમાં હાથીઓએ લોકોને કચડી ને માર્યા છે. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં થયેલા વાઘના હુમલામાં આશરે ૨૦૦ લોકોના મૃત્યુ થયા છે. 

 

આમ ભારતમાં દૈનિક બે લોકો હાથીના હુમલામાં માર્યા જાય છે.

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version