Site icon

મશહૂર ટેલિવિઝન ન્યૂઝ રીડર રોહિત સરદના નું નિધન થયું. કોરોના ભરખી ગયો…

આજતક ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ન્યૂઝ રીડર રોહિત સરદાના નું કોરોના ને કારણે નિધન થયું છે.

અમુક દિવસ અગાઉ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે હોમ આઇસોલેશન માં હતો. ગઈકાલ રાત્રે તેની તબિયત અચાનક ખરાબ થઈ અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો.

Join Our WhatsApp Community

વહેલી સવારે તેનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું અને તેમનું દુઃખદ નિધન થયું.

ધુરંધર સોલિસિટર અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ નું કોરોના ને કારણે નિધન.


 

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version