કેન્દ્ર સરકારે ફાસ્ટેગની સમય સીમા વધારી 15 ફેબ્રુઆરી 2021 કરી દીધી છે.
100 ટકા ફાસ્ટટેગના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ફાસ્ટેગની સમય સીમા વધારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પ્રાધિકરણ એ અગાઉ ઘોષણા કરી હતી કે 1 જાન્યુઆરી 2021થી માત્ર ફાસ્ટેગ દ્વારા જ ટોલ ચાર્જ કલેક્ટ કરાશે.