Site icon News Continuous Bureau | Mumbai

વાહનચાલકો માટે કામના સમાચાર : ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પર કેન્દ્ર સરકારે કરી મોટી ઘોષણા, જાણો શું રાહત મળી

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસીની માન્યતાને વધારીને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એટલે કે રજીસ્ટ્રેશનને લગતા દસ્તાવેજ તથા ગાડીની પરમીટ, ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા સમાપ્ત થઈ ગઈ હશે તો પણ 31 માર્ચ 2021 સુધી માન્ય ગણાશે.

 

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version