Site icon News Continuous Bureau | Mumbai

 સારા સમાચાર : કોરોના ની દવા પછી જો આડઅસરને કારણે હોસ્પિટલ ભેગું થવું પડ્યું તો ઇન્શ્યોરન્સ કંપની પૈસા આપશે. પણ શરતો સાથે. કઇ શરત? જાણો અહીં.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 માર્ચ 2021

 ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એ એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યું છે. હાલ સંપૂર્ણ દેશમાં કોરોના ની વેક્સિનેશન નો કાર્યક્રમ ચાલુ છે.તેમજ એવા સમાચાર આવ્યા છે કે આશરે ૧૦૦ થી વધુ લોકોને કોરોનાની વેકસીન લીધા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ છે. આ સમસ્યા શું ઇન્સ્યુરન્સ માં કવર કરશે કે નહીં? તે સંદર્ભે અસમંજસ ભરેલું વાતાવરણ હતું. હવે આ સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોરોનાની રસી લીધા બાદ જો કોઈ વ્યક્તિને આડઅસર થાય અને તે વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી થવું પડે તો તે માટેનો ખર્ચ ઇન્શ્યોરન્સ કંપની ભોગવશે.

જોકે આ માટે અમુક કડક શરતો પણ લાદવામાં આવી છે. જે મુજબ પેશન્ટની લાપરવાહી હતી કે નહીં તે ચકાસવામાં આવશે. તેમજ તેના મેડિકલ રેકોર્ડની પણ તપાસણી કરવામાં આવશે.

આમ લોકો સમસ્યા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી હળવી કરી નાંખી છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version