Site icon News Continuous Bureau | Mumbai

 સારા સમાચાર : કોરોના ની દવા પછી જો આડઅસરને કારણે હોસ્પિટલ ભેગું થવું પડ્યું તો ઇન્શ્યોરન્સ કંપની પૈસા આપશે. પણ શરતો સાથે. કઇ શરત? જાણો અહીં.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 માર્ચ 2021

 ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એ એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યું છે. હાલ સંપૂર્ણ દેશમાં કોરોના ની વેક્સિનેશન નો કાર્યક્રમ ચાલુ છે.તેમજ એવા સમાચાર આવ્યા છે કે આશરે ૧૦૦ થી વધુ લોકોને કોરોનાની વેકસીન લીધા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ છે. આ સમસ્યા શું ઇન્સ્યુરન્સ માં કવર કરશે કે નહીં? તે સંદર્ભે અસમંજસ ભરેલું વાતાવરણ હતું. હવે આ સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોરોનાની રસી લીધા બાદ જો કોઈ વ્યક્તિને આડઅસર થાય અને તે વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી થવું પડે તો તે માટેનો ખર્ચ ઇન્શ્યોરન્સ કંપની ભોગવશે.

જોકે આ માટે અમુક કડક શરતો પણ લાદવામાં આવી છે. જે મુજબ પેશન્ટની લાપરવાહી હતી કે નહીં તે ચકાસવામાં આવશે. તેમજ તેના મેડિકલ રેકોર્ડની પણ તપાસણી કરવામાં આવશે.

આમ લોકો સમસ્યા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી હળવી કરી નાંખી છે.

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version