Site icon

રામજન્મભૂમિ મામલે ઐતિહાસિક ફેંસલો સંભળાવનાર હાઇકોર્ટના સેવા નિવૃત્ત જજ નું નિધન થયું…

દેશના સૌથી ચર્ચિત અને હિંદુઓ માટે સૌથી પ્રતિષ્ઠિત એવા રામ જન્મભૂમિ કેસમા નિર્ણાયક જજમેન્ટ આપનાર જજ ન્યાયમૂર્તિ ધર્મવીર શર્મા નુ નિધન થયું છે.

તેઓ રામ મંદિર નો ફેસલો આપ્યા પછી બીજા જ દિવસે સેવા નિવૃત્ત થઈ ગયા હતા.

Join Our WhatsApp Community

ધર્મવીર શર્મા ભારતના પ્રતિષ્ઠિત જજ માંથી એક હતા. તેઓ અવિવાહિત હતા અને એક સાદગીભર્યું જીવન જીવતા હતા.

આને કહેવાય સરકારી કડકાઈ : આ જિલ્લામાં જો 25 રૂપિયા કિલોથી વધુ કિંમતે બટેકા વેચાયા તો દુકાન સિલ થશે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version