Site icon

રામજન્મભૂમિ મામલે ઐતિહાસિક ફેંસલો સંભળાવનાર હાઇકોર્ટના સેવા નિવૃત્ત જજ નું નિધન થયું…

દેશના સૌથી ચર્ચિત અને હિંદુઓ માટે સૌથી પ્રતિષ્ઠિત એવા રામ જન્મભૂમિ કેસમા નિર્ણાયક જજમેન્ટ આપનાર જજ ન્યાયમૂર્તિ ધર્મવીર શર્મા નુ નિધન થયું છે.

તેઓ રામ મંદિર નો ફેસલો આપ્યા પછી બીજા જ દિવસે સેવા નિવૃત્ત થઈ ગયા હતા.

Join Our WhatsApp Community

ધર્મવીર શર્મા ભારતના પ્રતિષ્ઠિત જજ માંથી એક હતા. તેઓ અવિવાહિત હતા અને એક સાદગીભર્યું જીવન જીવતા હતા.

આને કહેવાય સરકારી કડકાઈ : આ જિલ્લામાં જો 25 રૂપિયા કિલોથી વધુ કિંમતે બટેકા વેચાયા તો દુકાન સિલ થશે.

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version