Site icon News Continuous Bureau | Mumbai

ચિમ્પાન્ઝીના મળમાંથી કોરોનાની અક્સિર દવા? શું છે આ…

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

કોરોના વાયરસથી માણસોને બચાવવા હવે આપણા જ પૂર્વજોની જ મદદ લેવામાં આવી રહી છે. હવે વાનરોનાં મળ નો ઉપયોગ કોરોના વાયરસની એક વેક્સિનને બનાવવામાં કરાઈ રહ્યો છે. 

આ વેક્સિન માં ચિમ્પાન્ઝીનાં મળમાંથી લેવામાં આવેલા એડિનો વાયરસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે રેપ્લીકેટ નથી કરતો. સામાન્ય શરદી એ વાયરસનું કમજોર રૂપ છે. વેક્સિનેશન પછી સ્પાઈક પ્રોટીનનું ઉત્પાદન શરીરમાં થાય છે. તેના પ્રતિભાવમાં શરીરનું ઈમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા વાયરસને ઓળખવા લાગે છે. એટલે કે જ્યારે પણ કોરોના વાયરસનો હુમલો શરીર પર થાય તો શરીરની ઈમ્યુન સિસ્ટમ તેની સાથે સંઘર્ષ કરીને વાયરસને કમજોર કરી નાખે છે. આ વેક્સીનને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનકા (Oxford-AstraZeneca) મળીને બનાવી રહ્યા છે. તેને પહેલા AZD1222 નામથી ઓળખવામાં આવતી હતી. હવે તેને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનકા કોવિડ-19 વેકસીન નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં તે કોવિશીલ્ડ નામથી ઓળખાય છે.

ગુજરાતી યુવકની અનોખી સિદ્ધિ : ઇન્ડિયન જર્નલ ઓફ જિઓ મરીન સાઈન્સમાં છપાયું રિસર્ચ પેપર
 

ભારતમાં કોવિશીલ્ડનું ઉત્પાદન પૂણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કરી રહી છે.

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version