Site icon

યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીમાં થયો વધારો,  બિહાર આઈએમએ હવે કરવા જઈ રહ્યું છે આ મોટી કાર્યવાહી 

એલોપેથી અને ડૉક્ટરોને લઇને યોગગુરૂ બાબા રામદેવની ટિપ્પણી પર ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. 

હવે બિહાર આઈએમએ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશનન, બિહાર)એ રાજ્યભરમાં યોગગુરૂ બાબા રામદેવની વિરુદ્ધ હામારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

બિહાર આઈએમએની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે દેશભરમાં ડૉક્ટરોએ બાબા રામદેવની ટિપ્પણીના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

માતૃભાષા ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણ માટે કાર્યરત છે આ ભાઈ; જાણો વિગત 

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version