ચોંકાવનારા સમાચાર. જીએસટી અધિકારીએ કરદાતા ને માર માર્યો? હવે મામલો કોર્ટમાં. જાણો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ફેબ્રુઆરી 2021

ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં વાપીની એક કંપનીએ ફરિયાદ નોંધાવી છે કે જીએસટી ના અધિકારીઓ એ કંપનીના કર્મચારીઓ ને માર માર્યો હતો. આ સંદર્ભેની ફરિયાદ ડિરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ સામે કરવામાં આવી છે. તેમજ આરોપી અધિકારી એવા સીરીયલ ઇન્ટેલિજન્સ ઓફિસર અને ઇન્ટેલિજન્સ ઓફિસર ને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

એવી ફરિયાદ કરવામાં આવી છે કે જીએસટી ના અધિકારીઓ એ સૌથી પહેલા કંપનીના સીસીટીવી કેમેરા બંધ કર્યા હતા અને ત્યારબાદ કર્મચારીઓને માર માર્યો હતો. આ ઉપરાંત જીએસટી ની પેનલ્ટી અડધી રાત્રે ભરવા માટે કંપનીના માલીકને દબાણ કરવામાં આવ્યું હતું. 

આ મામલે હાઇકોર્ટે આઘાત વ્યક્ત કર્યો છે અને સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે.

Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Exit mobile version