Site icon News Continuous Bureau | Mumbai

કોરોના 100 વર્ષનું સૌથી મોટામાં મોટું આર્થીક સંકટ છે, જાણો કેમ RBI ગવર્નરે એમ કહ્યું….! કયા કારણે..!

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

11 જુલાઈ 2020

આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે 7 મી એસબીઆઇ બેંકિંગ અને આર્થિક સંમેલનમાં જણાવ્યું હતું કે કોવિડ -19 એ છેલ્લા 100 વર્ષોમાંનું સૌથી મોટું આરોગ્ય અને આર્થિક સંકટ છે. તેમણે કહ્યું, સારી વાત એ છે કે અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો મળી રહયાં છે. દેશમાં આર્થિક વ્યવહાર સામાન્યતા પર પહોંચી ગયા છે. પરંતુ આ સમયે બેંકોએ તેમના થનારા જોખમ પર ધ્યાન કેંદ્રિત કરવું પડશે. 

# આરબીઆઈ ગવર્નરે ત્રણ બાબતો પર ધ્યાન આપવાની વાત કહી છે જે મુજબ

– અર્થવ્યવસ્થામાં પુન:પ્રાપ્તિના સંકેતો દેખાઈ રહ્યા છે…

– દેશમાં આર્થિક વ્યવહાર સામાન્ય સ્થિતિમાં… 

– બેંકોએ જોખમ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે…

આરબીઆઈના  ગવર્નરે કહ્યું કે "કોરોના ચેપને કારણે ઉત્પાદન, નોકરીઓ અને આરોગ્ય પર નકારાત્મક અસર પડી છે. કટોકટીએ પહેલાથી અસ્તિત્વમાં રહેલા વૈશ્વિક વ્યવસ્થા, વૈશ્વિક મૂલ્યની સાંકળ અને વિશ્વવ્યાપી મજૂર અને મૂડી ચળવળને અસર કરી છે." તેમણે કહ્યું, અમારું સઘળું લક્ષ વ્યવસાય કરવાની બેન્કિંગ વ્યવસ્થામાં સરળતા લાવી વધુ સુધારો કરવા પર છે. ભારતીય કંપનીઓ સંકટમાં પણ સારો દેખાવ કરી રહી છે. આપણે ઉત્પાદકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આરબીઆઇ હાલની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZknkhT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version