Site icon

સ્પાઇસ જેટ બાદ હવે આ એરલાઇનની ફ્લાઈટમાં સર્જાઇ દુર્ઘટના- રનવે પરથી લપસી ગઈ ફ્લાઇટ- મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડિગો(Indigo)ની ફ્લાઈટ સાથે ઘણી ઘટનાઓ બની છે. હવે ફરી એકવાર ઈન્ડિગોની ફ્લાઈટ(flight)માં દુર્ઘટના(Accident) સર્જાઇ છે. ગુરુવારે ઇન્ડિગોની ફ્લાઇટ આસામ (Assam)ના જોરહાટ(Jorhat)થી કોલકાતા(Kolkata) માટે ઉડાન ભરી હતી. જ્યાં ફ્લાઇટ રનવે પરથી સરકી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ડિગોની વિમાન આસામના જોરહાટથી બંગાળ(Bengal)ના કોલકાતા જઈ રહ્યું હતું. જો કે, જ્યારે તેને ટેક-ઓફ માટે લાવવામાં આવી રહ્યું હતું ત્યારે પ્લેન લપસી ગયું હતું. આ પ્લેન રનવે પરથી સરકી જતાં કાદવમાં ફસાઈ ગયું હતું.

આ સમાચાર પણ વાંચો : પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ

આ દુર્ઘટના અંગે ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. વિમાનને તપાસ માટે જોરહાટ પરત લઈ જવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં ફ્લાઈટમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.

Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Exit mobile version