Site icon

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તાજમહેલ સહિત આ જગ્યાઓ પર મહિલાઓને ફ્રીમાં પ્રવેશ મળશે

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને ભેટ આપી છે.

પુરાતત્ત્વીય વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયાના જોઇન્ટ ડાયરેક્ટર જનરલે આદેશ જારી કર્યો છે કે 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર મહિલાઓ તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સિકરી સહિતના તમામ સ્મારકોમાં નિ: શુલ્ક પ્રવેશ કરી શકશે. તેમને સ્મારકોમાં પ્રવેશવા માટે ટિકિટ બુક કરવાની જરૂર નથી.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, સંસ્કૃતિ મંત્રાલયે મહિલાઓને મફત પ્રવેશ આપવાની સુવિધા રજૂ કરી હતી, જે આ વર્ષે વધારી દેવામાં આવી છે.

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version