Site icon

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તાજમહેલ સહિત આ જગ્યાઓ પર મહિલાઓને ફ્રીમાં પ્રવેશ મળશે

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને ભેટ આપી છે.

પુરાતત્ત્વીય વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયાના જોઇન્ટ ડાયરેક્ટર જનરલે આદેશ જારી કર્યો છે કે 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર મહિલાઓ તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સિકરી સહિતના તમામ સ્મારકોમાં નિ: શુલ્ક પ્રવેશ કરી શકશે. તેમને સ્મારકોમાં પ્રવેશવા માટે ટિકિટ બુક કરવાની જરૂર નથી.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, સંસ્કૃતિ મંત્રાલયે મહિલાઓને મફત પ્રવેશ આપવાની સુવિધા રજૂ કરી હતી, જે આ વર્ષે વધારી દેવામાં આવી છે.

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version