Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તાજમહેલ સહિત આ જગ્યાઓ પર મહિલાઓને ફ્રીમાં પ્રવેશ મળશે

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને ભેટ આપી છે.

પુરાતત્ત્વીય વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયાના જોઇન્ટ ડાયરેક્ટર જનરલે આદેશ જારી કર્યો છે કે 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર મહિલાઓ તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સિકરી સહિતના તમામ સ્મારકોમાં નિ: શુલ્ક પ્રવેશ કરી શકશે. તેમને સ્મારકોમાં પ્રવેશવા માટે ટિકિટ બુક કરવાની જરૂર નથી.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, સંસ્કૃતિ મંત્રાલયે મહિલાઓને મફત પ્રવેશ આપવાની સુવિધા રજૂ કરી હતી, જે આ વર્ષે વધારી દેવામાં આવી છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version