Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તાજમહેલ સહિત આ જગ્યાઓ પર મહિલાઓને ફ્રીમાં પ્રવેશ મળશે

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને ભેટ આપી છે.

પુરાતત્ત્વીય વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયાના જોઇન્ટ ડાયરેક્ટર જનરલે આદેશ જારી કર્યો છે કે 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર મહિલાઓ તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સિકરી સહિતના તમામ સ્મારકોમાં નિ: શુલ્ક પ્રવેશ કરી શકશે. તેમને સ્મારકોમાં પ્રવેશવા માટે ટિકિટ બુક કરવાની જરૂર નથી.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, સંસ્કૃતિ મંત્રાલયે મહિલાઓને મફત પ્રવેશ આપવાની સુવિધા રજૂ કરી હતી, જે આ વર્ષે વધારી દેવામાં આવી છે.

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version