Site icon

દુખદ સમાચાર : એમ.આર.આઈ ના શોધક વૈજ્ઞાનિક નું નિધન થયું. જાણો તેમની ઉપલબ્ધિ અને કોણ હતા તે…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 માર્ચ 2021

માનવ શરીરમાં છુપાઈ ગયેલા રોગને શોધનાર મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે એન.આર.આઇ. સિસ્ટમ વિકસિત કરનાર બ્રિટિશના વૈદકીય ભૌતિક શાસ્ત્રી જોન મલાર્ડ નું નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેમણે અંતિમ શ્વાસ લંડન માં લીધા હતા. ડોક્ટર જોન ની આ શોધને કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુથી બચી શક્યા તેમજ શરીરમાં છુપાયેલી બીમારીઓ શોધી શક્યા. તેમની મૃત્યુને કારણે વૈદકીય જગતમાં શોધકર્તાઓ વચ્ચે શોકની લાગણી ફેલાઇ છે.

ઉલ્લેખનિય છે કે ભારત દેશમાં આવા પ્રકારના મહાન વ્યક્તિઓના મૃત્યુ પર સંવેદના કે દુઃખ બતાવવામાં આવતું નથી. જે પોતાની જાતમાં દુઃખનો વિષય છે.

Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.
Rohit Pawar FIR: ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડનો ડેમો આપવા બદલ NCP(SP)ના રોહિત પવાર સામે FIR
Son Papadi: સોન પાપડીનો રહસ્યમય ઇતિહાસ: દિવાળી પર આપવામાં આવતી આ ખાસ મીઠાઈની શોધ કોણે અને ક્યારે કરી હતી?
Exit mobile version