Site icon

દુખદ સમાચાર : એમ.આર.આઈ ના શોધક વૈજ્ઞાનિક નું નિધન થયું. જાણો તેમની ઉપલબ્ધિ અને કોણ હતા તે…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 માર્ચ 2021

માનવ શરીરમાં છુપાઈ ગયેલા રોગને શોધનાર મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે એન.આર.આઇ. સિસ્ટમ વિકસિત કરનાર બ્રિટિશના વૈદકીય ભૌતિક શાસ્ત્રી જોન મલાર્ડ નું નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેમણે અંતિમ શ્વાસ લંડન માં લીધા હતા. ડોક્ટર જોન ની આ શોધને કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુથી બચી શક્યા તેમજ શરીરમાં છુપાયેલી બીમારીઓ શોધી શક્યા. તેમની મૃત્યુને કારણે વૈદકીય જગતમાં શોધકર્તાઓ વચ્ચે શોકની લાગણી ફેલાઇ છે.

ઉલ્લેખનિય છે કે ભારત દેશમાં આવા પ્રકારના મહાન વ્યક્તિઓના મૃત્યુ પર સંવેદના કે દુઃખ બતાવવામાં આવતું નથી. જે પોતાની જાતમાં દુઃખનો વિષય છે.

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version