Site icon

દુખદ સમાચાર : એમ.આર.આઈ ના શોધક વૈજ્ઞાનિક નું નિધન થયું. જાણો તેમની ઉપલબ્ધિ અને કોણ હતા તે…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 માર્ચ 2021

માનવ શરીરમાં છુપાઈ ગયેલા રોગને શોધનાર મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે એન.આર.આઇ. સિસ્ટમ વિકસિત કરનાર બ્રિટિશના વૈદકીય ભૌતિક શાસ્ત્રી જોન મલાર્ડ નું નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેમણે અંતિમ શ્વાસ લંડન માં લીધા હતા. ડોક્ટર જોન ની આ શોધને કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુથી બચી શક્યા તેમજ શરીરમાં છુપાયેલી બીમારીઓ શોધી શક્યા. તેમની મૃત્યુને કારણે વૈદકીય જગતમાં શોધકર્તાઓ વચ્ચે શોકની લાગણી ફેલાઇ છે.

ઉલ્લેખનિય છે કે ભારત દેશમાં આવા પ્રકારના મહાન વ્યક્તિઓના મૃત્યુ પર સંવેદના કે દુઃખ બતાવવામાં આવતું નથી. જે પોતાની જાતમાં દુઃખનો વિષય છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version