Site icon News Continuous Bureau | Mumbai

દુખદ સમાચાર : એમ.આર.આઈ ના શોધક વૈજ્ઞાનિક નું નિધન થયું. જાણો તેમની ઉપલબ્ધિ અને કોણ હતા તે…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 માર્ચ 2021

માનવ શરીરમાં છુપાઈ ગયેલા રોગને શોધનાર મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે એન.આર.આઇ. સિસ્ટમ વિકસિત કરનાર બ્રિટિશના વૈદકીય ભૌતિક શાસ્ત્રી જોન મલાર્ડ નું નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેમણે અંતિમ શ્વાસ લંડન માં લીધા હતા. ડોક્ટર જોન ની આ શોધને કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુથી બચી શક્યા તેમજ શરીરમાં છુપાયેલી બીમારીઓ શોધી શક્યા. તેમની મૃત્યુને કારણે વૈદકીય જગતમાં શોધકર્તાઓ વચ્ચે શોકની લાગણી ફેલાઇ છે.

ઉલ્લેખનિય છે કે ભારત દેશમાં આવા પ્રકારના મહાન વ્યક્તિઓના મૃત્યુ પર સંવેદના કે દુઃખ બતાવવામાં આવતું નથી. જે પોતાની જાતમાં દુઃખનો વિષય છે.

Google Maps Glitch ગૂગલ મેપના ભરોસે રહેવું પડ્યું ભારે નાળામાં કાર ખાબકતા 4 લોકો ફસાયા, 2 કલાક બાદ રેસ્ક્યુ કરીને બચાવાયા
Ambani Family’s Dairy Luxury અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક
Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Exit mobile version