Site icon News Continuous Bureau | Mumbai

ગૌમાતા કી જય. ભારત માં પંચગવ્ય થી આટલા બધા લોકોએ કોરોના ને માત આપી. જાણો રાષ્ટ્રીય કામધેનું આયોગ નો દાવો.

કેન્દ્રીય પશુપાલન મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય કામધેનુ પંચે દાવો કર્યો છે કે કોરોના અંતરાલ દરમિયાન પંચગવ્ય અને આયુર્વેદ દ્વારા 800 કોરોના દર્દીઓ ઠીક થયા છે.

તે પૈકી, રાજકોટ, વડોદરા (ગુજરાત), બનારસ (ઉત્તર પ્રદેશ) અને કલ્યાણમાં (મહારાષ્ટ્ર) 200-200 દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

કામધેનુ આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથીરિયાના જણાવ્યા મુજબ, તમામ દર્દીઓની સારવાર ગાય દ્વારા આપવામાં આવતા ઉત્પાદનો દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા ફેબ્રુઆરી 2019 માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીિંગ મંત્રાલય હેઠળ આરકેએની રચના કરવામાં આવી હતી. 

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version