Site icon

સંભાજી નગરમાં કરીના નામની માદા વાઘની કોરોના ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલાં જ મોત થયું.

સંભાજીનગર મહાનગર પાલિકાના સિદ્ધાર્થ પાર્ક ખાતે પ્રાણી સંગ્રહાલયમાં આઠ પીળા અને ત્રણ સફેદ પટ્ટા વાળા વાઘ વાઘણ ને રાખવામાં આવ્યાં છે. તેમાંથી કરિના નામની છ વર્ષની વાઘણની રવિવારથી તબિયત લથડતા તેને તેના પાંજરામાંથી બહાર કાઢીને ઝૂના પ્રાંગણમાં આવેલી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. તેના આહારમાં પણ બે દિવસથી ઘટાડો થયો છે. તેણે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું છે. ત્યાર બાદ ગઈકાલે સવારે તેના લોહી અને પેશાબના નમૂના લેવામાં આવ્યા હતા

જ્યારે તેની તબિયત વધુ બગડી હોવાનું માલુમ પડતાં તરત જ ખડકેશ્વરની વેટરનરી હોસ્પિટલના તબીબોને બપોરે બોલાવવામાં આવ્યા હતા. તેઓએ કરીનાની હાલત તપાસી અને ત્યારબાદ તેની કોરોનાનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. દરમિયાન, કિડનીની બિમારીથી પીડિત કરીના વાઘણનું બુધવારે સવારે નિધન થયું હતું. આમ તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલાં જ વાઘણનું મોત થઈ ગયું હતું….

Join Our WhatsApp Community

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Exit mobile version