Site icon

ભાગેડુ નીરવ મોદી નો છેલ્લો પ્રયાસ. ભારત ન આવવા આ છેલ્લું પગલું ભર્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

ભારતના ભાગેડું ડાયમંડ કિંગ નિરવ મોદી ના પ્રત્યાર્પણ નો રસ્તો પૂરી રીતે સાફ થઈ ગયો છે. બ્રિટનના ગૃહ મંત્રાલયે પણ પ્રત્યાર્પણ અરજી ઉપર મહોર મારી દીધી છે. ત્યારે બ્રિટનની જેલમાં બેઠેલા નીરવ મોદી એ તેની પાસે રહેલું છેલ્લું હથિયાર ઉગામ્યું છે. નીરવ મોદી એ બ્રિટનની હાઇકોર્ટમાં પોતાનો બચાવ કરવા માટે અરજી મુકી છે.

Join Our WhatsApp Community

ઓક્સિજન ની અછત દૂર કરવા ભારતીય નૌકાદળ મેદાને આવ્યું, એક આખું જહાજ ભરીને ઓક્સિજન લાવે છે.

કાયદાકીય નિષ્ણાંતોનું માનવું છે કે નીરવ મોદી પાસે આ સૌથી છેલ્લો મોકો છે. ત્યારબાદ તેણે ભારત આવવું જ પડશે.
ઉલ્લેખનીય છે કે નીચલી અદાલત નીરવ મોદી ની અરજી પહેલાં જ રદ કરી દીધી છે. આ પરિસ્થિતિમાં એવું લાગે છે કે નિરવ મોદી ની આ અરજી પણ રદ થશે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version