Site icon News Continuous Bureau | Mumbai

ભાગેડુ નીરવ મોદી નો છેલ્લો પ્રયાસ. ભારત ન આવવા આ છેલ્લું પગલું ભર્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

ભારતના ભાગેડું ડાયમંડ કિંગ નિરવ મોદી ના પ્રત્યાર્પણ નો રસ્તો પૂરી રીતે સાફ થઈ ગયો છે. બ્રિટનના ગૃહ મંત્રાલયે પણ પ્રત્યાર્પણ અરજી ઉપર મહોર મારી દીધી છે. ત્યારે બ્રિટનની જેલમાં બેઠેલા નીરવ મોદી એ તેની પાસે રહેલું છેલ્લું હથિયાર ઉગામ્યું છે. નીરવ મોદી એ બ્રિટનની હાઇકોર્ટમાં પોતાનો બચાવ કરવા માટે અરજી મુકી છે.

Join Our WhatsApp Channel

ઓક્સિજન ની અછત દૂર કરવા ભારતીય નૌકાદળ મેદાને આવ્યું, એક આખું જહાજ ભરીને ઓક્સિજન લાવે છે.

કાયદાકીય નિષ્ણાંતોનું માનવું છે કે નીરવ મોદી પાસે આ સૌથી છેલ્લો મોકો છે. ત્યારબાદ તેણે ભારત આવવું જ પડશે.
ઉલ્લેખનીય છે કે નીચલી અદાલત નીરવ મોદી ની અરજી પહેલાં જ રદ કરી દીધી છે. આ પરિસ્થિતિમાં એવું લાગે છે કે નિરવ મોદી ની આ અરજી પણ રદ થશે.

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version