Site icon News Continuous Bureau | Mumbai

ભાગેડુ નીરવ મોદી નો છેલ્લો પ્રયાસ. ભારત ન આવવા આ છેલ્લું પગલું ભર્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

ભારતના ભાગેડું ડાયમંડ કિંગ નિરવ મોદી ના પ્રત્યાર્પણ નો રસ્તો પૂરી રીતે સાફ થઈ ગયો છે. બ્રિટનના ગૃહ મંત્રાલયે પણ પ્રત્યાર્પણ અરજી ઉપર મહોર મારી દીધી છે. ત્યારે બ્રિટનની જેલમાં બેઠેલા નીરવ મોદી એ તેની પાસે રહેલું છેલ્લું હથિયાર ઉગામ્યું છે. નીરવ મોદી એ બ્રિટનની હાઇકોર્ટમાં પોતાનો બચાવ કરવા માટે અરજી મુકી છે.

Join Our WhatsApp Community

ઓક્સિજન ની અછત દૂર કરવા ભારતીય નૌકાદળ મેદાને આવ્યું, એક આખું જહાજ ભરીને ઓક્સિજન લાવે છે.

કાયદાકીય નિષ્ણાંતોનું માનવું છે કે નીરવ મોદી પાસે આ સૌથી છેલ્લો મોકો છે. ત્યારબાદ તેણે ભારત આવવું જ પડશે.
ઉલ્લેખનીય છે કે નીચલી અદાલત નીરવ મોદી ની અરજી પહેલાં જ રદ કરી દીધી છે. આ પરિસ્થિતિમાં એવું લાગે છે કે નિરવ મોદી ની આ અરજી પણ રદ થશે.

Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
Exit mobile version