Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી એ સરકારે લગાવેલા મીની લૉકડાઉન પર વ્યક્ત કરી નારાજગી. પૂછ્યા આ સવાલો….

કોરોનાને કારણે લગાવવામાં આવેલા મીની લૉકડાઉન અને નાઇટ કરર્ફ્યુને લઇને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીએ નારાજગી વ્યક્ત કરી છે. 

અનમોલ અંબાણીએ સવાલ પૂછ્યો કે જ્યારે નેતા લાખોની ભીડ સાથે રેલી કરી શકે છે તો વેપાર કેમ નથી કરી શકાતો??

Join Our WhatsApp Channel

મોડી રાત સુધી ફિલ્મોની શૂટિંગ અને ક્રિકેટ મેચ રમાઇ શકે છે તો વેપાર કેમ નહી? 

ઉલ્લેખનીય છે કે અનમોલ અંબાણી અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG)ની કંપનીઓ રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ કેપિટલમાં ડિરેક્ટર છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version