Site icon

શું તમને ખબર છે ભારતવાસીઓનું હવે ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કયું છે? સામે આવ્યા આંકડા. ડેસ્ટિનેશન નું નામ સાંભળીને નવાઇ લાગશે.

ગત ૬ મહિનામાં કુલ ૫૬ હજાર ભારતીયો માલે ગયા છે. એટલે કે દર મહિને દસ હજાર લોકો અને પ્રતિદિન 310 લોકો માલે જાય છે.

ભારત સરકારે મોરિશિયસ સાથે એર બબલ યોજના હેઠળ ડાયરેક્ટ ફ્લાઇટ યોજના શરૂ કરી હતી. ઈન્ડિગો, વિસ્તારા તેમજ ગોએર જેવી વિમાની કંપનીઓએ અઠવાડિયામાં ત્રણ દિવસ ભારતથી માલેના વિમાનો ઉપાડ્યા. ટૂંક સમયમાં જ માલે ભારતીયોનું ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું.

Join Our WhatsApp Community

હવે અનેક એરલાઇન્સ માલે માટે ફ્લાઇટ ઉડાડવા તૈયાર છે. એટલે કે ભારતીયોના ટુરિસ્ટ ડેસ્ટિનેશન માં એક અજાણ્યું નામ અત્યારે સુપરહિટ છે.

 

Son Papadi: સોન પાપડીનો રહસ્યમય ઇતિહાસ: દિવાળી પર આપવામાં આવતી આ ખાસ મીઠાઈની શોધ કોણે અને ક્યારે કરી હતી?
Green Crackers: દિવાળી પહેલા દિલ્હીને સુપ્રીમ કોર્ટની ભેટ, જાણો ગ્રીન ફટાકડા ને મંજૂરી આપવા પાછળનું કારણ
Re-feeding Syndrome: બંધકો મુક્ત થયા પણ ખતરો ટળ્યો નહીં!’રી-ફીડિંગ સિન્ડ્રોમ’થી બચાવવા માટે બંધકોની સારવારમાં કેમ સાવધાની?
Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Exit mobile version