Site icon

શું તમને ખબર છે ભારતવાસીઓનું હવે ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કયું છે? સામે આવ્યા આંકડા. ડેસ્ટિનેશન નું નામ સાંભળીને નવાઇ લાગશે.

ગત ૬ મહિનામાં કુલ ૫૬ હજાર ભારતીયો માલે ગયા છે. એટલે કે દર મહિને દસ હજાર લોકો અને પ્રતિદિન 310 લોકો માલે જાય છે.

ભારત સરકારે મોરિશિયસ સાથે એર બબલ યોજના હેઠળ ડાયરેક્ટ ફ્લાઇટ યોજના શરૂ કરી હતી. ઈન્ડિગો, વિસ્તારા તેમજ ગોએર જેવી વિમાની કંપનીઓએ અઠવાડિયામાં ત્રણ દિવસ ભારતથી માલેના વિમાનો ઉપાડ્યા. ટૂંક સમયમાં જ માલે ભારતીયોનું ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું.

Join Our WhatsApp Community

હવે અનેક એરલાઇન્સ માલે માટે ફ્લાઇટ ઉડાડવા તૈયાર છે. એટલે કે ભારતીયોના ટુરિસ્ટ ડેસ્ટિનેશન માં એક અજાણ્યું નામ અત્યારે સુપરહિટ છે.

 

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version