Site icon

મનસુખ હિરણ હત્યાકાંડ મામલે સચિન વઝે બદલી થશે. પણ બીજી કોઈ જ કાર્યવાહી નહીં. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 માર્ચ 2021

મનસુખ હિરણ હત્યાકાંડ મામલામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસએ આરોપોની હારમાળા લગાડી દીધી. ત્યારબાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બેકફૂટ પર છે. આજે મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે જાહેરાત કરી હતી કે વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચિન વઝે ની બદલી કરવામાં આવશે. તેને ક્રાઈમ બ્રાન્ચ માંથી કાઢી નાખવામાં આવશે.

આ સમયે વિપક્ષ નેતા પ્રવીણ કરે આ વિવાદે જ પોલીસ અધિકારીની ધરપકડ કરવાની માગણી કરી હતી. તે સમયે ગૃહમંત્રીએ કહ્યું કે સરકારી નિયમ અનુસાર પોલીસ અધિકારીઓ પર પગલા લેવામાં આવશે.

આનો અર્થ સ્પષ્ટ થાય છે કે મનસુખ હિરણ હત્યાકાંડમાં પોલીસ અધિકારી ઉપર કોઈ કડક અને ત્વરિત પગલાં નથી લેવામાં આવ્યા.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version