Site icon

મનસુખ હિરણ હત્યાકાંડ મામલે સચિન વઝે બદલી થશે. પણ બીજી કોઈ જ કાર્યવાહી નહીં. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 માર્ચ 2021

મનસુખ હિરણ હત્યાકાંડ મામલામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસએ આરોપોની હારમાળા લગાડી દીધી. ત્યારબાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બેકફૂટ પર છે. આજે મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે જાહેરાત કરી હતી કે વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચિન વઝે ની બદલી કરવામાં આવશે. તેને ક્રાઈમ બ્રાન્ચ માંથી કાઢી નાખવામાં આવશે.

આ સમયે વિપક્ષ નેતા પ્રવીણ કરે આ વિવાદે જ પોલીસ અધિકારીની ધરપકડ કરવાની માગણી કરી હતી. તે સમયે ગૃહમંત્રીએ કહ્યું કે સરકારી નિયમ અનુસાર પોલીસ અધિકારીઓ પર પગલા લેવામાં આવશે.

આનો અર્થ સ્પષ્ટ થાય છે કે મનસુખ હિરણ હત્યાકાંડમાં પોલીસ અધિકારી ઉપર કોઈ કડક અને ત્વરિત પગલાં નથી લેવામાં આવ્યા.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version