Site icon

જેમણે કોરોના દરમિયાન સારું કામ કર્યું છે તેમને મળશે આ સન્માન અને સરકારી નોકરીમાં પ્રાથમિકતા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે મળેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય મુજબ કોરોના ના કપરા કાળમાં જે કોઈ વ્યક્તિએ સોથી વધુ દિવસ સરકારી સેવા કરી હોય તેને સરકારી નોકરીમાં પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત તે લોકોને પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી એવોર્ડ પણ મળશે.

લોકોના અજ્ઞાનને કપૂર ના ભાવ વધાર્યા : બમણી થઈ ગઈ કિંમત.
 

ઉલ્લેખનીય છે કે અનેક લોકો એવા છે જેમણે કોરોના ના અઘરા સમય દરમિયાન રાષ્ટ્રની અને સમાજની સેવા કરી છે. આવા વ્યક્તિઓને તેમની સેવાના બદલે યોગ્ય વળતર મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version