Site icon

જેમણે કોરોના દરમિયાન સારું કામ કર્યું છે તેમને મળશે આ સન્માન અને સરકારી નોકરીમાં પ્રાથમિકતા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે મળેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય મુજબ કોરોના ના કપરા કાળમાં જે કોઈ વ્યક્તિએ સોથી વધુ દિવસ સરકારી સેવા કરી હોય તેને સરકારી નોકરીમાં પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત તે લોકોને પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી એવોર્ડ પણ મળશે.

લોકોના અજ્ઞાનને કપૂર ના ભાવ વધાર્યા : બમણી થઈ ગઈ કિંમત.
 

ઉલ્લેખનીય છે કે અનેક લોકો એવા છે જેમણે કોરોના ના અઘરા સમય દરમિયાન રાષ્ટ્રની અને સમાજની સેવા કરી છે. આવા વ્યક્તિઓને તેમની સેવાના બદલે યોગ્ય વળતર મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version