Site icon

મોટા સમાચાર : પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબરને ઝટકો, દિલ્હીની કોર્ટે માનહાનિના કેસમાં પ્રિયા રમાનીને આપી ક્લિનચીટ

લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી દિલ્હી કોર્ટે એમ.જે.અકબરની પ્રિયા રમાની વિરુદ્ધ માનહાનિ કેસમાં આજે ચુકાદો આપ્યો છે.

દિલ્હીની એક કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર તરફથી કરવામાં આવેલા માનહાનિના કેસમાં પત્રકાર પ્રિયા રમાનીને ક્લિનચીટ આપી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં મીટૂ અભિયાન હેઠળ રમાનીએ અકબર પર યૌન ઉત્પિંડનના આરોપ લગાવ્યા હતા, તેની સામે એમ. જે. અકબરે ગુનાહિત બદનક્ષીનો કેસ કર્યો હતો.

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version