Site icon

મોટા સમાચાર : પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબરને ઝટકો, દિલ્હીની કોર્ટે માનહાનિના કેસમાં પ્રિયા રમાનીને આપી ક્લિનચીટ

લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી દિલ્હી કોર્ટે એમ.જે.અકબરની પ્રિયા રમાની વિરુદ્ધ માનહાનિ કેસમાં આજે ચુકાદો આપ્યો છે.

દિલ્હીની એક કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર તરફથી કરવામાં આવેલા માનહાનિના કેસમાં પત્રકાર પ્રિયા રમાનીને ક્લિનચીટ આપી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં મીટૂ અભિયાન હેઠળ રમાનીએ અકબર પર યૌન ઉત્પિંડનના આરોપ લગાવ્યા હતા, તેની સામે એમ. જે. અકબરે ગુનાહિત બદનક્ષીનો કેસ કર્યો હતો.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version