Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબરને ઝટકો, દિલ્હીની કોર્ટે માનહાનિના કેસમાં પ્રિયા રમાનીને આપી ક્લિનચીટ

લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી દિલ્હી કોર્ટે એમ.જે.અકબરની પ્રિયા રમાની વિરુદ્ધ માનહાનિ કેસમાં આજે ચુકાદો આપ્યો છે.

દિલ્હીની એક કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર તરફથી કરવામાં આવેલા માનહાનિના કેસમાં પત્રકાર પ્રિયા રમાનીને ક્લિનચીટ આપી છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં મીટૂ અભિયાન હેઠળ રમાનીએ અકબર પર યૌન ઉત્પિંડનના આરોપ લગાવ્યા હતા, તેની સામે એમ. જે. અકબરે ગુનાહિત બદનક્ષીનો કેસ કર્યો હતો.

Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version