Site icon News Continuous Bureau | Mumbai

યુદ્ધને લીધે પ્રભાવિત વિદ્યાર્થીઓની વહારે આવ્યા મોરારીબાપુ. કરી આ જાહેરાત. 

News Continuous Bureau | Mumbai Morari Bapu extends helping hand to war victims in Ukraine with Rs 1.25 crore

કથાકાર મોરારીબાપુએ યુક્રેન-રશિયા યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયોને સહાયની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સહાય સ્વરુપે સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી ૧૦ સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે. 

આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે.

મોરારીબાપુએ ભારત સરકારની કામગીરીને વખાણી હતી.

આ સમાચાર પણ વાંચો :  મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, PM મોદીએ કરી આ જાહેરાત.. જાણો વિગતે

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version