Site icon News Continuous Bureau | Mumbai

યુદ્ધને લીધે પ્રભાવિત વિદ્યાર્થીઓની વહારે આવ્યા મોરારીબાપુ. કરી આ જાહેરાત. 

News Continuous Bureau | Mumbai Morari Bapu extends helping hand to war victims in Ukraine with Rs 1.25 crore

કથાકાર મોરારીબાપુએ યુક્રેન-રશિયા યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયોને સહાયની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સહાય સ્વરુપે સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી ૧૦ સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે. 

આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે.

મોરારીબાપુએ ભારત સરકારની કામગીરીને વખાણી હતી.

આ સમાચાર પણ વાંચો :  મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, PM મોદીએ કરી આ જાહેરાત.. જાણો વિગતે

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version