Site icon

ઉત્તરાખંડમાં જળ પ્રલયના મૃતકોના પરિવારજનો માટે કથાકાર મોરારિબાપુએ આટલા હજાર રૂપિયાની સહાય આપી. જાણો વિગતે.

ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં ગ્લેશિયર ઓગળવાને કારણે તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. 

કથાકાર પૂ. મોરારિબાપુએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો ના પરિવારજનોને  રૂપિયા પાંચ-પાંચ હજારની તત્કાલ સહાય મોકલાવવાનો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

આ રાશી શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે. 

હાલમાં ટ્રસ્ટ દ્વારા આ બનાવની વિગતો મેળવવામાં આવી રહી છે. મૃતકોની જે સંખ્યા થશે તે મુજબની સહાયતા રાશી પહોંચાડવામાં આવશે. 

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version