ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
28 જાન્યુઆરી 2021
રાજપીપળાના કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેંદ્રસિંહ ગોહીલ 50 હીજડાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેઓ ગે અને લેસ્બિયન સમુદાયનો સમર્થન કરે છે. તેઓ પોતાના સમર્થક એવા 50 છક્કાઓને પોતાની સાથે લઈ આવ્યા અને વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા.
ભાજપમાં જોડાતા ની સાથે જ તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ હીજડા ઓ ની પ્રગતિ માટે બિલ પસાર કર્યું છે અને હવે આ સમુદાય નું ભલું થશે. એથી અમે ભારતીય જનતા પાર્ટી થી ખુશ છીએ.
