Site icon

કેમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા હજી વર્ષોની રાહ જોવી પડશે? જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો   

મુંબઈ, 3 જૂન 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવાના લોકોના સપનાને વિરામ લાગી જવાનો છે.  ભારતીય રેલવેનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કદાચિત પહેલો એવો પ્રોજેક્ટ છે, જેની હજી કોઈ ડેડલાઇન નક્કી થઈ શકી નથી.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબ થવાનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં જમીન સંપાદન છે. એટલું જ નહીં, પણ નૅશનલ હાઈ સ્પીડ રેલવે કૉર્પોરેશન લિમિટેડને બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે છેલ્લા એક વર્ષથી કોઈ બીડર પણ મળ્યો નથી.

મહારાષ્ટ્ર સરકારની અનોખી પહેલ : ગામડાઓને કોરોનો મુક્ત કરવા 50 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત; જાણો  વધુ વિગત

હાલમાં રેલવે બોર્ડના ચૅરમૅન અને CEO સુનીત શર્માએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે એ કહેવું અશક્ય છે. ગુજરાતમાં 95 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે. સ્ટેશન બાંધવા માટે બીડર પણ મળ્યો નથી.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version