Site icon

કેમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા હજી વર્ષોની રાહ જોવી પડશે? જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો   

મુંબઈ, 3 જૂન 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવાના લોકોના સપનાને વિરામ લાગી જવાનો છે.  ભારતીય રેલવેનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કદાચિત પહેલો એવો પ્રોજેક્ટ છે, જેની હજી કોઈ ડેડલાઇન નક્કી થઈ શકી નથી.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબ થવાનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં જમીન સંપાદન છે. એટલું જ નહીં, પણ નૅશનલ હાઈ સ્પીડ રેલવે કૉર્પોરેશન લિમિટેડને બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે છેલ્લા એક વર્ષથી કોઈ બીડર પણ મળ્યો નથી.

મહારાષ્ટ્ર સરકારની અનોખી પહેલ : ગામડાઓને કોરોનો મુક્ત કરવા 50 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત; જાણો  વધુ વિગત

હાલમાં રેલવે બોર્ડના ચૅરમૅન અને CEO સુનીત શર્માએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે એ કહેવું અશક્ય છે. ગુજરાતમાં 95 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે. સ્ટેશન બાંધવા માટે બીડર પણ મળ્યો નથી.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version