Site icon

કોરોના : ઇમારતમાં રહેનારાઓ માટે ખરાબ સમાચાર. સર્વેમાં એન્ટીબોડી સંદર્ભે આ ચોંકાવનારો ખુલાસો થયો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 માર્ચ 2021

સીરો નામની સંસ્થા દ્વારા મુંબઈ શહેરની અંદર ત્રણ તબક્કામાં એક સર્વે નું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વે દ્વારા એ શોધવામાં આવી રહ્યું છે કે શહેરના કયા ભાગમાં તેમજ લોકો માં કેટલા એન્ટિબોડી પેદા થયા છે.

આ સર્વે નો પહેલો તબક્કો પતિ ગયો છે જેના પરિણામો ચોંકાવનારા છે. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામ  મુજબ ઝૂંપડપટ્ટીમાં રહેનારા ૪૬ ટકા લોકોમાં એન્ટીબોડી છે. જ્યારે કે ઇમારતોમાં રહેનાર માત્ર ૨૧ ટકા લોકોના શરીરમાં એન્ટીબોડી છે.

આનો અર્થ એ થયો કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો ઇમારતમાં રહેનારા લોકો કરતા વધુ તંદુરસ્ત છે.

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version