Site icon

નીરવ મોદી ના પ્રત્યાર્પણ પર એક ગુજરાતી મહિલા કરશે ફેંસલો….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 ફેબ્રુઆરી 2021

ભારતીય બેન્કિંગ વ્યવસ્થા સાથે ચેડા કરીને વિદેશ નાસી છૂટેલા નીરવ મોદી નું ભારત પ્રત્યાર્પણ ક્યારે થશે તે સંબંધી નિર્ણય એક ગુજરાતી મહિલાના હાથમાં છે. 

બ્રિટનના ગૃહ મંત્રી નું નામ પ્રીતિ પટેલ છે. અને તેઓ નીરવ મોદી ના પ્રત્યાર્પણ સંદર્ભે ના દસ્તાવેજો પર સહી કરશે. પ્રીતિ પટેલ ના માતા અને પિતા સુશીલ અને અંજના પટેલ ગુજરાતના મૂળ નિવાસી છે. છેલ્લા અનેક વર્ષોથી તેઓ લંડન માં રહે છે.

આને એક સંયોગ જ ગણવો જોઈએ કે એક ગુજરાતી વ્યક્તિ ના પ્રત્યાર્પણ નો ફેંસલો વિદેશમાં પણ એક ગુજરાતી વ્યક્તિ જ કરી રહી છે.

Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Exit mobile version