Site icon News Continuous Bureau | Mumbai

 વાહ શું સમાચાર છે. સાચા કે ખોટા? કેન્દ્ર સરકારે દાવો કર્યો કે આટલા બધા મહિનાઓમાં એકેય વ્યક્તિ ટ્રેન એક્સિડન્ટમાં મૃત્યુ નથી પામી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ફેબ્રુઆરી 2021

રાજ્યસભામાં રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે સ્ટેટમેન્ટ આપતાં જણાવ્યું છે કે છેલ્લા બાવીસ મહિના માટે ટ્રેન એકસીડન્ટ માને કે વ્યક્તિનું મૃત્યુ થયું નથી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે રેલવે પ્રશાસન  સતત પૂલોની પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરી રહી છે.

ગત ૬ વર્ષથી આ કામ ઉપર ધ્યાન અપાઇ રહ્યું છે. આગામી દિવસોમાં આ કામ વધુ ઝડપે આગળ વધશે જેને કારણે એકસીડન્ટ ઓછા થશે.

 દેખાવે સાવ ગામડીયા અને ઠેઠ ખેડૂત લાગતાં ટીકૈતની સંપત્તિ કેટલી છે તમે જાણો છો? આંખો પહોળી થઈ જશે. વિગત અહીં..

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version